નવસારી: શ્રી એમ.એન.વિદ્યાલય, ખડસુપા-બોર્ડિંગ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા દ્વારા આયોજિત સક્ષમ યુવિકા ૩.૦ અંતર્ગત તાલીમી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજશ્રીબેન ટંડેલ દ્વારા ધો-8ની વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કારકિર્દી પસંદગી અને હકારાત્મક મનો વૈજ્ઞાનિક અભિગમ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ રોજગાર વિનિમય કચેરીના હેતલબેન પરમાર દ્વારા ધો-10 અને ધો-12 પૂર્ણ કર્યા બાદ હાલ કયા અભ્યાસક્રમો કાર્યરત છે તે અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
About The Author
Related Posts
‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’:નવસારીમાં વિશ્વ હિન્દુ પરિષદે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી, શહેરમાં શોભાયાત્રા યોજાઈ
September 7, 2023
દિવ્યાંગો ગરબાની તાલે ઝૂમી રહીને માતાજીની કરી આરાધના, બહારની દુનિયામાં કદમ રાખીને આનંદ વિભોર થયા
October 20, 2023